500-1000ની જૂની નોટો ઝડપાઈ
BSF કંપનીના જવાનો સાથે પોલીસનું ફ્લેગ માર્ચ
આણંદથી ખંભાત કાંસની સફાઇ નહીં થતાં મચ્છરોનો ઉપદ્રવ થી લોકો ત્રાહિમામ
104 વર્ષીય રૂપીબેન કરંગીયા મત આપી યુવાનોને પ્રેરણા આપે છે..
આઝાદી બાદ પ્રથમ વખત બસની સુવિધા મળી
રૂપાલા વિવાદ ભાજપ ઉમેદવારોને નડી રહ્યો છે..!!
જામજોધપુરમાં પણ રૂપાલા વિવાદના પડઘા
મંદિરના જીર્ણોદ્ધારની પત્રિકામાં નામ છપાવવા મુદ્દે પથ્થરમારો
ડોન લતીફ : ફરી એક વખત આ શૂટઆઉટ કેસ ચર્ચામાં
પીએમ મોદી અને અમિત શાહ ગુજરાતમાં ગજવશે સભાઓ
Sat, Jul 27, 2024
Gujarati
કઠલાલના વિશ્વનાથપુરા ગામે કાચુ પતરાવાળુ મકાન દિવાલ સાથે અચાનક ધરાશાઈ થતાં ભારે અફડાતફડી મચી જવા પામી છે. આ દુર્ઘટનામાં એક કિશોરનું મોત નિપજ્યું છે. જ્યારે પરિવારના 5 લોકો ઘાયલ થયા છે. બનાવ બાદ પોલીસ તેમજ મામલતદાર ઘટના સ્થળે દોડી ગયા હતા.